Anokha Gujaratno 1 Anokho Gujarati

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2016

Aajna divasni history 30 / 09 / 2016

Aajna divasni history 30 / 09 / 2016

ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2016

Fix pay nabud good news 4669 Police Constable Bharti In Gujarat: Comming Soon For Full Pay

4669 Police Constable Bharti In Gujarat: Comming Soon For Full Pay

This bharti is start 10 October ssc website

બુધવાર, 28 સપ્ટેમ્બર, 2016

Police / Constable final exam date babateno latest paripatra

Police / Constable final exam date babatno latest paripatra

Exam Date final : 23/10/ 2016

Today vir Bhagat sinh janm jyanti

Today vir Bhagat sinh janm jyanti

મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2016

GSSSB Bin Sachivalay Clerk Exam Call Letter Download Notification -2016

Goss Bin Sachivalay Clerk Exam Call Letter Download Notification -2016

GSSSB Bin Sachivalay Clerk Exam Date: 16-10-2015

Notification: Click here

Download Call letter: Click here
( start 1/10/2016 )

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2016

India Gk most imp quation for competitive exam

कुछ महत्वपूर्ण जानकारियाँ...
1. मनुष्य ने सर्वप्रथम किस धातु का प्रयोग किया।
Ans. तांबा

2. भारत का भूगोल नामक पुस्तक किसने लिखी।
Ans. टॉलमी

3. सुभाष चंद्र बोस का सर्वप्रथम नेताजी किसने
कहा था।
Ans. एडोल्फ हिटलर

4. महात्मा गांधी को अधनंगा फकीर किसने
कहा था।
Ans. चर्चील

5. बल्लभ भाई पटेल को सरदार की उपाधि किस
आंदोलन के बाद प्रदान
की थी।
Ans. बारदोली सत्याग्रह

6. जय हिंद का नारा किसने दिया था।
Ans. सुभाष चंद्र बोस

7. ‘भारत को तलवार के बल पर विजित किया गया है, और
तलवार के
बल ही इसकी रक्षा की
जाएगी’ यह कथन है।
Ans. लॉर्ड एल्गिन

8. जनवरी 1879 में ब्रिटेन की
महारानी विक्टोरिया को किस उपाधी से
सम्मानित करने के लिए दिल्ली दरबार का आयोजन
किया गया।
Ans. कैसर-ए-हिंद

9. चौदहवीं लोकसभा के अध्यक्ष कौन थे।
Ans. सोमनाथ चटर्जी

10. सरिस्का में बाघों के विलुप्त होने की घटना
की जांच हेतु केंद्र
सरकार ने किसकी अध्यक्षता में कार्यदल बनाया है।
Ans. सूनीता नारायण

11. पहली लोकसभा के अध्यक्ष कौन थे।
Ans. गणो वासुदेव मावलंकर, एम अनंतशयनम आयंगर

12. प्रथम लोकसभा का गठन कब हुआ था।
Ans. 6 मई 1952

13. विदेशों के लिए भारतीय राजदूतों को नियुक्त कौन
करता है।
Ans. राष्ट्रपति

14. राष्ट्रपति को क्षमादान की शक्ति संविधान के
किस अनुच्छेद के
अंतर्गत दी गई है।
Ans. अनुच्छेद72

15. झंडा समिति के अध्यक्ष कौन थे।
Ans. जे.बी.कृपलानी

16. संविधान निर्माण की प्रक्रिया में कुल कितना
समय लगा।
Ans. दो वर्ष, 11 माह, 18 दिन

17. संविधान सभा का गठन कब किया गया।
Ans. जुलाई 1946

18. अभ्रक के उत्पादन में भारत का विश्व में कौनसा स्थान
है।
Ans. प्रथम

19. देश में सर्वाधिक सोना किस राज्य से प्राप्त होता है।
Ans. कर्नाटक

20. आधुनिक ओलम्पिक खेल प्रतियोगिता का प्रारंभ कब
हुआ।
Ans. 1896 ई.

21. भारतीय ओलम्पिक परिषद की स्थापना
कब हुई।
Ans. 1924 ई.

22. ओलम्पिक मशाल जलाने की प्रथा कब से शुरू
हुई।
Ans. 1928 ई. (एम्सटर्डम ओलम्पिक)

23. ओलम्पिक खेलों का टीवी पर विस्तृत
प्रसारण कब से शुरू हुआ।
Ans. 1960 ई.

24. राष्ट्रमंडल खेलों की शुरूआत कब से हुई।
Ans. 1930 ई.

25. भारत ने पहली बार कब राष्ट्रमंडल खेलों में
भाग लिया।
Ans. 1934 ई. (दूसरे राष्ट्रमंडल खेल)

26. एशियाई खेल का प्रारंभ कब व कहां हुआ।
Ans. 4 मार्च 1951 ई. को नई दिल्ली में

27. क्रिकेट खेल का जन्मदाता कौनसे देश को माना जाता है।
Ans. इंग्लैंड

28. फुटबॉल खेल का जन्म कहां हुआ।
Ans. इंग्लैंड

29. वॉलीबॉल का जन्म किस देश में माना जाता है।
Ans. संयुक्त राज्य अमेरीका

30. आधुनिक गोल्फ की सर्वप्रथम शुरूआत कहां
हुई।
Ans. स्कॉटलैंड

31. अमेरीका का राष्ट्रीय खेल कौनसा है।
Ans. बेसबॉल

32. सांड युद्ध कौनसे देश का राष्ट्रीय खेल है।
Ans. स्पेन

33. चीन का राष्ट्रीय खेल कौनसा है।
Ans. टेबल टेनिस

34. क्रिकेट कौनसे देश का राष्ट्रीय खेल है।
Ans. इंग्लैंड, ऑस्ट्रेलिया

35. भूटान का राष्ट्रीय खेल कौनसा है।
Ans. तीरंदाजी

36. बैडमिंटन कौनसे देश का राष्ट्रीय खेल है।
Ans. मलेशिया

37. पाकिस्तान का राष्ट्रीय खेल कौनसा है।
Ans. हॉकी

38. घुड़सवारी खेल के मैदान का क्या कहा जाता
है।
Ans. एरीना

39. साइकिलिंग के मैदान का क्या कहा जाता है।
Ans. वेलोड्रम

40. बोरलॉग पुरस्कार किस क्षेत्र में दिया जाता है।
Ans. कृषि क्षेत्र

41. व्यास सम्मान का संबंध किस क्षेत्र से है।
Ans. साहित्य क्षेत्र

42. नोबेल पुरस्कार किन क्षेत्रों में दिया जाता है।
Ans. चिकित्सा, साहित्य, शांति, रसायन, भौतिकी
(1901 से ) और
अर्थशास्त्र (1969)

43. नोबेल पुरस्कार किसकी याद में दिया जाता है।
Ans. वैज्ञानिक अल्फ्रेड बर्नहार्ड नोबेल

44. फिल्म जगत में दिया जाने वाला सबसे प्रतिष्ठित
अंतर्रराष्ट्रीय
पुरस्कार कौनसा है।
Ans. ऑस्कर

45. विश्व में पत्रकारिता के क्षेत्र में दिया जाने वाला पुरस्कार
कौनसा है।
Ans. पुलित्जर

46. भारत का सबसे बड़ा राष्ट्रीय पुरस्कार कौनसा
है।
Ans. भारत रत्न

47. एशिया का नोबेल पुरस्कार किसे कहा जाता है।
Ans. रमन मैग्सेसे पुरस्कार

48. भारत में वीरता के लिए सैनिकों को दिया जाने वाला
सवोच्य
पुरस्कार कौनसा है।
Ans. परमवीर चक्र

49. गांधी शांति अंतर्राष्ट्रीय पुरस्कार कब
शुरू किया गया।
Ans. 1995 में

50. देश में कलिंग पुरस्कार कब शुरू किया गया।
- 1952

Competitive exam imp 200 quation..Read now...!!!

Anokhu Gujarat

ANOKHU GUJARATQUICK EXAM

200 most important question bank

801 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ 

802 ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર 

803 ગુજરાતનું રાજયપક્ષી કયું છે? Ans: સુરખાબ 

804 પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ 

805 કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ? Ans: કવિ ધીરો 

806 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી. 

807 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ 

808 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી. 

809 ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ 

810 ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? Ans: પેડા 

811 ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? Ans: ત્રીજા ભાગનો વિસ્તાર 

812 ‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ 

813 ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? Ans: ૧૫૦ વર્ષ 

814 ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર 

815 ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? Ans: બળવંતરાય મહેતા 

816 પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં આવેલું છે ? Ans: હિરણ્યા 

817 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા 

818 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ 

819 ‘ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા 

820 પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ 

821 કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ 

822 હિન્દી ચલચિત્રોમાં ‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. Ans: નિરૂપા રોય 

823 કચ્છ-ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ-પૈસા અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? Ans: શેઠ જગડૂશા 

824 ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? Ans: કચ્છનો રણ વિસ્તાર 

825 કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ 

826 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ 

827 ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 

828 દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ 

829 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦ 

830 ‘દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? Ans: ઝેર તો પીધાં છે જાણી જાણી 

831 અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ 

832 સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ? Ans: રામાનંદ સ્વામી 

833 ‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી 

834 ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ 

835 ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

836 આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી 

837 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ 

838 ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? Ans: ૧૭૫થી ૨૦૦ વખત 

839 ‘દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક 

840 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા 

841 વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા 

842 ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ 

843 અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: ઇ.સ. ૧૯૬૫ 

844 ‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ 

845 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી 

846 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક 

847 ‘આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ 

848 વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? Ans: સાત 

849 ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું? Ans: કવિ દલપતરામ 

850 ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા 

851 એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર 

852 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય 

853 સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: કાળી બુચક 

854 મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર 

855 દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 

856 સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ 

857 ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી કઈ જ્ઞાતિએ ઓળખાવા લાગ્યા ? Ans: તરગાળા 

858 ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી 

859 ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? Ans: ગિરનાર 

860 ‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક 

861 સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા? Ans: જનરલ રાજેન્દ્રસિંહજી 

862 સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ? Ans: દાતાગીગા અને આપાગીગા સંત 

863 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ 

864 સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા 

865 ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: કવિ ન્હાનાલાલ 

866 ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ 

867 ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? Ans: લવકુશ પાને સીતાત્યાગ 

868 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા 

869 ‘હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર 

870 ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી 

871 વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર 

872 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી 

873 જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ 

874 ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ 

875 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ 

876 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ 

877 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ 

878 લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા 

879 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ 

880 નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. Ans: રાજયરંગ 

881 ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ 

882 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી 

883 ‘જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો 

884 ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ? Ans: પીટર મારિત્ઝબર્ગ 

885 એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? Ans: સૂર્ય 

886 દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા 

887 ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર 

888 ગુજરાત નજીક કયો સમુદ્ર છે ? Ans: અરબી સમુદ્ર 

889 કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ 

890 જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી 

891 વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું? Ans: વર્ષ ૧૯૩૩ 

892 મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ 

893 ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી 

894 ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૪૫થી ૭૦ ટન 

895 ભારતની વિસરાયેલી લોકરમતોનું અદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો. Ans: લોકરમતો 

896 ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર 

897 ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ? Ans: અમદાવાદ 

898 સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન 

899 ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા 

900 ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા 

901 મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ 

902 ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ 

903 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી 

904 કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ? Ans: દાંડિયો 

905 વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? Ans: તીથલ 

906 કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? Ans: સિદ્ધરાજ જયસિંહ 

907 સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? Ans: ધમાલ નૃત્ય 

908 ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન 

909 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા 

910 ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

911 ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? Ans: લખપત 

912 ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી 

913 ‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી 

914 શાળાએ જતા બાળકોને વિમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. Ans: વિદ્યાદીપ યોજના 

915 ‘ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી 

916 શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? Ans: પ્રેમચંદ રાયચંદ 

917 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮

918 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920 

919 પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય 

920 કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? Ans: જ્ઞાનપીઠ એવોર્ડ 

921 ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી. 

922 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ 

923 કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે છે? Ans: કાનકડિયા 

924 આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી 

925 વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ 

926 ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી? Ans: દ્વારિકા 

927 આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ 

928 ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? Ans: સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ

929 કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા 

930 કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ 

931 ગુજરાતમાં ચીનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે? Ans: મોરબી 

932 ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: મહેસાણા 

933 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: સોમનાથ 

934 ‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ 

935 ‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? Ans: ધોળકા 

936 ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો 

937 બાપા સીતારામ આશ્રમ કયાં આવેલો છે ? Ans: બગદાણા 

938 કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત 

939 નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. Ans: રાજયરંગ 

940 ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પ્રેમજી 

941 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી 

942 પોતાના શાસનકાળમા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા 

943 ‘રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા 

944 ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત 

945 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન 

946 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ 

947 ‘ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો 

948 શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ? Ans: કવિ દયારામ 

949 ૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ 

950 ‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે? Ans: કવિ ગણપતિ 

951 કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? Ans: મચ્છુ 

952 પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ 

953 વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? Ans: ૨.૪૧ ચો કિ.મી. 

954 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર 

955 દ્વારકાધીશનું નિજમંદિર સૌ પ્રથમવાર કોણે બંધાવ્યું હતું? Ans: વ્રજનાભ 

956 દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય 

957 અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ 

958 કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? Ans: જય જય ગરવી ગુજરાત 

959 ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? Ans: નરસિંહરાવ દિવેટિયા 

960 માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ? Ans: પંડિત સુખલાલજી 

961 ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ 

962 પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? Ans: વાત્રક 

963 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર 

964 ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? Ans: સોલંકી કાળ 

965 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું 

966 લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત 

967 ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ 

968 પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા 

969 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો 

970 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર 

971 ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ? Ans: સિદ્ધપુર 

972 શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ? Ans: અમદાવાદ 

973 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી 

974 ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો 

975 કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે? Ans: માંડવી 

976 નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ 

977 ‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા 

978 કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧ 

979 દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ 

980 અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? Ans: ગિરનાર 

981 સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર 

982 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ 

983 વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? Ans: ખત્રિયાણી 

984 મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? Ans: માણભટ્ટ 

985 IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ 

986 વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઇ.સ. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? Ans: દિવ 

987 ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ 

988 એક માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં ગુજરાતની કઇ નદીનું નામ તેની આસપાસ મુકતપણે વિચરતા સાબર કે સાંભરના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે? Ans: સાબરમતી 

989 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ 

990 કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? Ans: ગુજરાત 

991 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ 

992 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩ 

993 ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ભવાઇ 

994 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ 

995 ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે ? Ans: પંચમહાલ 

996 લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ 

997 ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ 

998 હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું? Ans: ચાંગદેવ 

999 ‘જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો 

1000 ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઇ સંસ્થા કામ કરે છે? Ans: ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ 

By :- www.anokhugujarat.in